એકાહારી થવું આ હેબિટ મારી 25 ટકા સફળ થઇ એમ કહી શકાય. પણ પહેલા જે મારી ઇન્ટેન્સિટી હતી તે તો ઓછી થઇ જ ગઈ છે. અને આ હેબિટે મને થોડીક ઉન્નતિ ટી કરાવી છે. એટલીસ્ટ હું એકાઉન્ટેબલ તો થયો જ છું કે મારે રાતે જમવાનું નથી. હું આ સસ્તા સુખો ને ટાળું એ મારું ધેય છે. કોઈ ઓફર ને વશ ન થવું અને આંતરિક ભૂખ અને સ્વાદ ના આવેગો ને વશ ન થવું. આ સમજણ મારે કેળવીને આ ટેવ કન્ટિન્યુ રાખવાની છે. બીજો કોઈ ઉપાય નથી. આ મારી લાઇફસ્ટાઇલ નો એક ભાગ બનવો જોઈયે. હું એકાહારી હતો અને રહીશ. |
|
એક સન્યાસી ની જેમ એક જ ટાઈમ ખાવું, શારરિક તિતિક્ષા, મન ઈન્દ્રીઓ નું સંયમન બધું આ ટેવ માં સમાયેલું છે. મારી આધ્યાત્મિકતા ફરીથી એસ્ટાબ્લિશ થશે એટલે આ ટેવ ફરીથી આવી જશે અને હું બધું ત્યાગી ને પણ ખુશ અને સંતુષ્ટ રહીશ. |
|
ગઈકાલે શૈલુ ને ત્યાં સાંજે પણ મેં થોડું ખાધું હતું. સવારે પૌવા અને ખાજા ખાધા હતા. |
|
ગઈકાલે રાતે મેં ખાધું હતું અને તે પણ માંગી ને. ઘણી વાર જાગૃકતા રહેતી નથી. બધું શરીર મન ની વૃત્તિઓ પર આધાર રાખે છે. |
|
4749439474765947460944744468